મગફળીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?
ગુજરાતમાં - સૌરાષ્ટ્ર
વૃંદાવન ફિલ્મી સ્ટુડીયો ક્યાં આવેલો છે ?
ઉમરગામમાં
( NIFT ) ફેશન ટેકનોલોજીની કોલેજ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં
શેત્રુંજી નદી પર કયો બંધ આવેલો છે ?
ખોડીયાર બંધ
જૂનાગઢમાં કયો કૂવો આવેલો છે ?
નવઘણ કૂવો
GNFC એ શું છે ?
રસાયણિક ખાતરનું કારખાનું (નર્મદા નગર )
કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
હાથબ કાચબા ઉછેર - ભાવનગરમાં
ચાંદીકામ માટે કયું સ્થળ જાણીતું છે ?
ભૂજ
ખેડા જીલ્લાનો ચરોતરનો પ્રદેશ શા માટે જાણીતો છે ?
તમાકુના પાક માટે
સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રખ્યાત ધામ ક્યાં આવેલું છે ?
ગઢડામાં
'અટીરા ' કાપડ ઉદ્યોગનું સંશોધન કરતી એકમાત્ર સંસ્થા ક્યાં આવેલી છે ?
અમદાવાદમાં
જામનગરમાં કઈ યુનિવર્સિટી આવેલી છે ?
આયુર્વેદ યુનિવર્સિટી
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં
વલસાડમાં આવેલું 'અતુલ' શાનું કારખાનું છે ?
રંગરસાયણનું
ગાંધીનગરમાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે ?
થોળ પક્ષી અભયારણ્ય
કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે ?
ઊંઝામાં
અમરકંટક સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
નર્મદા નદી
અંબાજી માતાજીનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
બનાસકાંઠા જીલ્લામાં
અમદાવાદમાં કોના દેરાઆવેલા છે ?
' હઠીસિંહના દેરા '
ઉનાવામાં કયા પીરની દરગાહ આવેલી છે ?
મીરાદાતારની દરગાહ
VIDHYA ACADEMY....
PATAN...
96620 72967...
No comments:
Post a Comment