Wednesday 28 December 2011

INFORMATION ABOUT STONE AGE , MEHSANA , LOTHAL , MANHE - JO - DALO , SHARYATI , AANART , GIRNAR , YADAV , BRAHMI , ASHOK , SKANDGUPT , PRIYADARSHI , DEVANAMPRIYA , KUSHAAN , VALABHI , GANDHAAR , KOTYARK , SHURPAAL , MULRAAJ SOLANKI , KALIKAL SARVAGNYA , HEMCHANDRACHARYA , DELVADA , AURANGZEB , SHIVAJI , FARSI , RANCHHODLAL CHHOTALAL , VANDE MATARAM , SHYAMJI KRUSHNA VERMA , SARDAR VALLABHBHAI PATEL , BORSAD SATYAGRAH , DHARMA YUDDH , TODENGE YAA MARENGE , KANAIYALAL MUNSHI , DADABHAI NAVROJI , BALVANTRAY MEHTA , CHAVDA VANSH , SIDDHRAJ JAYSINGH , RANI KI VAV , PANCHASAR , KUMARPAL...



www.gkgujarat.com

પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.

મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
કોટ અને પેઢામલી

અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
શ્રી એસ.આર.રાવે

અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
મોહેં-જો -દડો સાથે

શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
આનર્ત

આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
ગિરનાર પર્વતનું

ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
યાદવોની સતા

ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
બ્રાહ્મીલીપીમાં

ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ

ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ

ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
જેમ્સ પ્રિન્સ્પ્રે

ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં

ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
14 આજ્ઞાઓ

ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
દેવાનામપ્રિય

ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
કુષાણ સતાનો

ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
ક્ષત્રપ સતા

ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
મહાક્ષત્રપ

દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
ગૌતમીપુત્ર -સાતકરણી

ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છમાં

જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે


ગુપ્ત સામ્રાજ્ય પછી સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટાર્કે ત્યાં કયા વંશની સતા સ્થાપી ?
મૈત્રક વંશની

સેનાપતિ ભટ્ટાર્કની સ્વતંત્ર રાજધાની કઈ ?
વલ્લભી

ગુજરાતનું પ્રાચીનતમ નામ શું હતું ?
આનર્ત

ખેરાલુ ખાતેની મળેલ સૂર્યદેવની ઊભી પ્રતિમા કઈ શૈલીની છે ?
ગાંધાર શૈલીની

વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?
જયશિખરી ચાવડા

સ્કંદમાતાની મૂર્તિ ગુજરાતમાં ક્યાંથી જોવા મળે છે ?
કોટયાર્ક

ચાવડા વંશના વનરાજના મામાનું નામ શું હતું ?
શૂરપાલ

પંચાસરાના પતન પછી સતા પર આવેલા ગુર્જરોની રાજધાની કઈ હતી ?
ભીન્નમાલ

ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂત રાજ્યની શરૂઆત કયા રાજવીથી થવા પામી ?
દન્તીદુર્ગ

ગુજરાતમાં સોલંકી વંશની સતાનો પાયો નાખનાર કોણ હતો ?
મૂળરાજ સોલંકી

ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ક્યાં વાવ બંધાવી છે ?
પાટણમાં - રાણકી વાવ

ભીમદેવ પહેલાના સમયમાં -ઈ.સ.1027 માં કયું પ્રખ્યાત મંદિર બંધાયું ?
મોઢેરાનું સૂર્યમંદિર (પુષ્પાવતી નદીને કિનારે )

મહેમુદ ગજનવીએ નષ્ટ કરેલા કાષ્ઠ મંદિરને સ્થાને નવું પથ્થરનું વિશાળ મંદિર કોણે બંધાવ્યું ? (1025 માં)
ભીમદેવ પહેલો (1026 માં )

''સિદ્ધહેમ શબ્દાનુશાસન '' ગ્રંથની રચના કોણે કરી હતી ?
હેમચંદ્રાચાર્યે

હેમચંદ્રાચાર્યને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવતા હતા ?
કલિકાલસર્વજ્ઞ

શૈવધર્મી કુમારપાળે કયા જૈન આચાર્યની આજ્ઞાનાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચાર્ય

સોલંકી વંશનો છેલ્લો પ્રતાપી રાજા કયો હતો ?
ત્રિભુવનપાલ

વીરધવલ અને લવણપ્રસાદના મહાપ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલ તેમના કયા કામ માટે આજે પણ પ્રખ્યાત છે ?
તેમણે દેલવાડાના દહેરા બંધાવ્યા હતા.

ખલજી સતાને અંતે દિલ્લીમાં સતા પર આવેલા ગ્લાસુદ્દીન તુઘલકે કોને ગુજરાતનો સુબો બનાવ્યો હતો ?
ઝફરખાન

4 માર્ચ, 1411 ના રોજ અહમદાબાદની સ્થાપના કરનાર સુલતાન કોણ હતો ?
એહમદશાહ પહેલો

સુલતાન ગ્યાસુદ્દીન મહંમદ શાહના પુત્ર ફતેહખાન અથવા નસરુદ્દીન મહેમુદ ગુજરાતના ઈતિહાસમાં કયા નામે ઓળખાય છે ?
મહેમુદ બેગડાના નામે

અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ રાણી રૂપમતીની મસ્જિદ બંધાવનાર રાણી કયા સુલતાનની રાણી હતી ?
મહેમુદ બેગડાની

મહેમુદ બેગડાએ અજેય ગણાતા પાવાગઢના કિલ્લાને જીતીની યાદમાં તેનું કયું નામ આપ્યું ?
જહાંપનાહ

ગુજરાતમાં કયા શાસકના શાસન દરમિયાન દાદાહારીની વાવ , અડાલજની વાવ , માતા ભવાનીની વાવનું બાંધકામ થયું ?
મહેમુદ બેગડાના સમયમાં

સલ્તનત યુગમાં ગુજરાત પર શાસન કરનાર છેલ્લો સુલતાન કોણ હતો ?
સુલતાન મહેમુદ ત્રીજો

ગુજરાત વિજયબાદ અકબરે અમદાવાદ ખાતે કોને ગવર્નર તરીકેની નિમણુક કરી ?
મિરઝા અઝીઝ કોકા

બાદશાહ બનેલા ઔરંગઝેબે ઈ.સ.1679 માં અકબર દ્વારા માફ કરાયેલ કયો વેરો હિંદુઓ પાસેથી ફરીવાર લેવા માંડ્યો ?
જજીયાવેરો

ગુજરાતના ઈતિહાસમાં કયા વંશનો સમયગાળો ''ગુજરાતનો સુવર્ણયુગ'' તરીકે ઓળખાય છે ?
સોલંકીયુગ -વંશ

ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર મુસ્લિમ શાસક કોણ હતો ?
એહમદશાહ પ્રથમ

અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે ?
શેખ સીદીની મસ્જિદ

ઔરંગઝેબના અવસાન બાદ તેનો એક પુત્ર શાહજાદા મુઆઝમે વિજયી બની કયો ખિતાબ કરીને ગુજરાતની સતા સાંભળી ?
શાલઆલમ બહાદુર શાહ

શિવાજીએ સુરતને પ્રથમવાર ક્યારે લુંટ્યું હતું ?
ઈ.સ.1664 માં

ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ છે /
ફારસી ભાષા

ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળે છે ?
જરથોસ્તી ધર્મ

ઈરાનથી આવેલા પારસીઓ પોતાના ધાર્મિક પ્રતિક તરીકે કોને પ્રણામ કરે છે ?
અગ્નિ (આતશને)

શિવાજી દ્વારા સુરત બીજીવાર ક્યારે લુંટવામાં આવ્યું હતું ?
ઈ.સ.1670

ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ.1850 માં કન્યા શાળા કોણે શરુ કરી હતી ?
હરકુંવર શેઠાણી

ગુજરાતમાં આધુનિક ઢબના સંસાર સુધારાના આદ્ય પ્રવર્તક કોણ હતા ?
દુર્ગારામ મહેતા

ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત કોણે કરી હતી ?
રણછોડલાલ છોટાલાલ (1860 માં )

કોંગ્રેસનું 23મુ અધિવેશન ગુજરાતમાં સુરત ખાતે ઈ.સ.1907 માં કોની અધ્યક્ષાતામાં ભરાયું હતું ? (22મુ અધિવેશન -અમદાવાદ -1902 )
ડૉ.રસબિહારી ઘોષ

ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય જાગૃતિના સંદર્ભમાં ઈ.સ.1875 માં 'સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી' ની અમદાવાદ ખાતે સ્થાપના કોણે કરી હતી ?
અંબાલાલ સાકરલાલ દેસાઈ

ગુજરાત ભરમાં સૌપ્રથમવાર 'વંદે માતરમ ' ગીત ક્યારે ગવાયું ?
સ્વદેશી ચળવળ સભા (1906)માં

બોમ્બ બનાવવાની રીતનું વર્ણન કરતી બંગાળી પુસ્તિકા ' મુક્તિ કૌન પથેર ' નું ખેડા જીલ્લાના નરસિંહભાઈ પટેલે કયા નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો ?
વનસ્પતિની દવાઓ

લંડનમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી હતી ?
શ્યામજીકૃષ્ણ વર્મા

વલ્લભભાઈને કયા સત્યાગ્રહથી 'સરદારનું 'બિરુદ મળ્યું ?
બારડોલી સત્યાગ્રહથી

ખેડા જીલ્લાના કઠવાલ ગામના સત્યાગ્રહી નેતા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું ?
ડુંગળીચોર

ગુજરાતમાં થયેલ બોરસદ સત્યાગ્રહનું મૂળ કારણ શું હતું ?
બોરસદના લોકોને બહાર વટીયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકારે નાખેલ વ્યકિત દીઠ રૂ.2.50 નો કર

5 મે 1930 ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ?
અબ્બાસ તૈયબજી

બારડોલી તાલુકાના સત્યાગ્રહની લડતમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો ?
22 ટકાનો

નાગપુર સત્યાગ્રહ ઈ.સ.1923 માં કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ?
સરદાર વલ્લભભાઈ પટેલ

ગાંધીજીની ગુજરાતની કઈ લડત એક 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાય છે ?
અમદાવાદનો મિલ સત્યાગ્રહ

'તોડેંગે યા મરેંગે ' એ કોનો લેખ છે ?
કનૈયાલાલ મા. મુનશી

મહાત્મા ગાંધીજીએ ફેબ્રુઆરી 1943 માં 21 દિવસના ઉપવાસ કર્યા ત્યારે તેમના સમર્થનમાં અમદાવાદના કયા મુસ્લિમ આગેવાને પણ ઉપવાસ આદર્યા હતા ?
ઉમરખાન પઠાણ

1858 માં વિપ્લવમાં અગ્રિમ ભાગ ભજવનાર અને વડોદરાની જેલ તોડીને ભાગી જનાર સૌરાષ્ટ્રના ક્રાંતિકારી કોણ હતા ?
મૂળુ માણેક

1851 ' બોમ્બ એસોસિયેસન ' ની સ્થાપના કરનાર ગુજરાતી કોણ હતા ?
દાદાભાઈ નવરોજી

1851 માં ' બુદ્ધિવર્ધક સભા ' ની સાથે બીજી કઈ રાષ્ટ્રવાદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
રાસ્તે ગોફતાર

ગુજરાતમાં તાંબા -પિતળના વાસણો માટે શિહોર , વઢવાણ સિવાય ઉત્તર ગુજરાતનું કયું એક શહેર જાણીતું છે ?
વિસનગર (જી.મહેસાણા )

અમદાવાદ -મુંબઈ રેલવે લાઈન કયા સમયગાળા દરમિયાન શરુ થઇ ?
ઈ.સ.1860 -64 માં

સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં

સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં

ઈ.સ.1870 સુધી પ્રત્યેક ભારતીયની સરેરાશ માથાદીઠ આવક કેટલી હોવાનું દાદાભાઈ નવરોજી એ જણાવેલ છે ?
27 શિલિંગ

કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું ?
બળવંતરાય મહેતા

ગુજરાતમાં આનર્ત પ્રદેશ તરીકે કયો પ્રદેશ જાણીતો છે ?
શર્યાતીના પુત્ર અનાર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તર ભાગો ઉપર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ 'આનર્ત ' કહેવાયો .

હડપ્પા અને મોહેં-જો -દડોની સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે ?
ગુજરાતમાં - રંગપુર (જી.સુરેન્દ્રનગર) , લોથલ (જી. અમદાવાદ ), કોટ અને પેઢામલી(જી. મહેસાણા ), 
લાખા બાવળ અને આમરા(જી.જામનગર ) , રોજડી (જી. રાજકોટ ), ધોળાવીરા (જી. કચ્છ ),સોમનાથ પાટણ( જી.જૂનાગઢ ) ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી .

ગુજરાતના પ્રાગઐતિહાસિક સમયના સ્થળોના નામ જણાવો ?
સોમનાથ પાટણ, લોથલ , ભૃગુકચ્છ, સ્તંભતીર્થ , સોપારા ...

ચાવડા વંશનો સ્થાપક કોણ હતો ?
વનરાજ ચાવડો

સિદ્ધરાજ જયસિંહ કયા વંશ નો રાજવી હતો ?
સોલંકી વંશનો

ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
દાહોદમાં

ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ ભમ્મરિયો કયા આવેલો છે ?
મહેમદાવાદમાં

અડલજની વાવનું બાંધકામ કોણે કરાવેલું છે ?
રાણી રૂડાબાઈએ

અડાલજની વાવ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં

રાણકી વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
પાટણમાં

વીર ધવલના મંત્રીઓ કોણ હતા ?
વસ્તુપાલ અને તેજપાલ

કોના સમયગાળામાં મહમંદ ગજનવી ગુજરાત પર ચઢાઈ કરી હતી ?
ભીમદેવ પહેલો ના સમયગાળામાં

ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
ડૉ.જીવરાજ મહેતા

'સિદ્ધહેમ શબ્દાનુંશાસન ' ગ્રંથ ના રચયિતા કોણ હતા ?
હેમચંદ્રાચાર્ય

હેમચંદ્રાચાર્ય નું બીજું નામ જણાવો ?
કલિકાલસર્વજ્ઞ

હેમચંદ્રાચાર્ય નું બાળપણ નું નામ જણાવો ?
ચાંગદેવ

વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?
પ્રતાપસિંહ ગાયકવાડ

ગુજરાતમાં આવેલા જ્યોતિલીન્ગોમાં શ્રેષ્ઠ કયું જ્યોતિલિંગ છે ?
સોમનાથનું મંદિર

ગુજરાતના ઈતિહાસમાં પંચાસર હાલ કયા વિસ્તારમાં આવેલું છે ?
રાધનપુર બાજુ (જયશિખરી ચાવડાએ ત્યાં નાનું રાજ્ય સ્થાપ્યું હતું )

ગુજરાતના ઈતિહાસ માં 'અશોક 'તરીકે કયો રાજા ઓળખાય છે ?
કુમારપાળ

VIDHYA ACADEMY....
PATAN...
96620 72967...


Tuesday 27 December 2011

Current Affairs of 11th dec to 18th dec...



www.gkgujarat.com

અમેરિકા પાકિસ્તાનની 3700 કરોડ રૂપિયાની સહાય બંધ કરશે.

ગરીબોને લોન આપવા બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકાર રૂપિયા 1,000 કરોડનું ક્રેડીટ રિસ્ક ગેરંટી ફંડ રચશે.
જાન્યુઆરી 2012 માં જંત્રીના દરોનો રિ-સર્વે કરશે. જેનો અમલ એપ્રિલ 2012 થી કરવામાં આવશે.

વડોદરાને વાઈબ્રન્ટ સીટી બનાવવા માટે માળખાકીય સુવિધાઓ માટે 1500 /-કરોડ રૂપિયાનું પેકેજ અપાશે તેવી નરેન્દ્રમોદીની જાહેરાત.

સેન્સેક્સ બે વર્ષની નીચી સપાટી 15491.35 એ પહોચ્યો.

RBI એ રેપોરેટ (8.5 %) , રીવર્સ રેપોરેટ (7.5 %) અને CRR (6%) ના દરે જ જાળવી રાખવાનો નિર્ણય લીધો.

સરકારે ભારત રત્ન માટેના માપદંડોમાં ફેરફાર કરતા અન્ય ક્ષેત્રોનો સમાવેશ કરતા સચિન માટે ભારત રત્ન મેળવવાની તક વધી.

એરઇન્ડિયાની નાણાકીય પરિસ્થિતિ અત્યંત ગંભીર. કુલ દેવું 43,000 કરોડ રૂ.એ પહોચ્યું.

અક્ષયકુમારે 6 કરોડ અને કેટરીના કૈફએ 3 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્ષ ચૂકવ્યો.

ગુજરાતના નવોદિત રણજી ખેલાડી મનપ્રિત જુનેજાએ પ્રથમ મેચમાં જ બેવડી સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી.

સરકારે નવું કંપની બિલ સંસદમાં રજુ કર્યું જે અનુસાર કંપનીઓએ ચોખ્ખા નફાના 2 % સામાજિક કાર્યોમાં ખર્ચવા પડશે અને દર 5 વર્ષે ઓડીટર બદલવા પડશે.

CBEC (સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમસ) ધ્વારા કિંગફિશર અને એરઇન્ડિયાના ખાતા સર્વિસ ટેક્ષની અમુક રકમ ચૂકવી દીધા બાદ અંકુશ મુક્ત.

દવા તેમજ અન્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર અને ઉત્પાદન વેચાણ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવા ગુજરાત સરકારે તોલ ફ્રી ટેલીફોન સેવા -1800-233-5500 શરૂ કરી.

ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમની કોઈક ભૂમિકા હોવાનો કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલનો સ્પષ્ટ ઇન્કાર.

રશિયામાં છેલ્લા એક દાયકાથી એકચક્રી શાસન કરતા પ્રમુખ વ્લાદીમીર પુતિન સામે દેશ વ્યાપી દેખાવો.

વિશ્વની અગ્રણી રેટિંગ સંસ્થા મૂડીઝ ધ્વારા ફ્રાન્સની ત્રણ બેંકો BNP પરીબા, સોસાયટી જનરલ અને ક્રેડીટ એગ્રીકોલને ડાઉનગ્રેડ કરવામાં આવી.

ફિલિપાઈન્સમાં પૂરથી 436 ના મોત.

વડાપ્રધાને જણાવ્યું કે શિયાળું સત્રમાં જ લોકપાલ બીલને આખરી ઓપ આપવામાં પ્રયાસ કરવામાં આવશે.

રશિયામાં ભગવદ ગીતાને કટ્ટરપંથી સાહિત્ય તરીકે લેબલ લગાડી પ્રતિબંધ મુકાવાની શક્યતા.

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ BWF વર્લ્ડ સુપર સિરીઝમાં ફાઈનલમાં પ્રવેશ કરી ઈતિહાસ સર્જ્યો. આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની.

VIDHYA ACADEMY....
PATAN....
96620 72967....
www.gkgujarat.com


Current Affairs of 11/12/2011 to 18/12/2011

www.gkgujarat.com


@@CURRENT AFFAIRS OF ::- 11/12/2011 TO 18/12/૨૦૧૧
ઓક્ટોમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.1 % ઘટ્યું જેથી ડોલર સામે રૂપિયો 52.85 ની ઐતિહાસિક સપાટીએ.


BCCI એ ભારતમાં રમાતી ક્રિકેટ મેચના પ્રસારણ અધિકાર ધરાવતી કંપની નિમ્બસ સાથે કરાર તોડી નાખ્યો છે અને નિમ્બસ દ્વારા અપાયેલી 2,000 કરોડ રૂપિયાની ગેરંટી મનીની રકમ જપ્ત કરી લીધી.


ડીઝલ અને LPG ની કિંમતોને અંકુશમુકત કરવાની સરકારની તૈયારી આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માટેના પ્રધાન આર.પી.એન.સિંહે આપી હતી.


રહેઠાણ વિહીન નાગરીકોને રાત્રીઆશ્રય પૂરો પાડવા સુપ્રીમે રાજ્યસરકારોને નિર્દેશ આપ્યો અને ત્રીજી જાન્યુઆરી સુધીમાં રાજ્યોમાં ચાલી રહેલા રાત્રી આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું.


અનિલ કુંબલેએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું.


26 વર્ષ પછી ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલીયામાં ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ ક્રિકેટ મેચમાં વિજય મેળવ્યો.
બાંગલાદેશની ક્રિકેટ ટીમનો ૩૫ઈ વખત ઇનિંગ્સમાં પરાજય.


એકતા કપૂરને જાણીતા ગુજરાતી નવલકથાકાર વર્ષા અડલજાની નવલકથા ''રેતપંખી '' ઉપરથી બંદીની સિરિયલ બનાવવા બદલ સાડા સાત લાખ રૂપિયા ચૂકવવા પડ્યાં.


દેશભરમાં MBBS પ્રવેશ માટેની નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીત) ની 2012 માં ન લેવાનો નિર્ણય.


રાજ્યમાં કોલ્ડવેવ. ભુજના નલિયામાં 5.8 ડિગ્રી તાપમાન.


ગોવાના લોકપ્રિય કાર્ટૂનીસ્ટ મારિયો મિરાન્ડાનું નિધન.


ખાનગી એરલાઇન્સમાં FDI માં 2 % વધારો હવે 26 % સુધી FDI ને મંજુરી.


વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણીમાં ભારતનો 4-1 થી વિજય.


સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (સાફ) ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાન સામે 4-0 થી જીત મેળવી ચેમ્પિયનશીપ જીતી લીધી.


CBI દેશભરમાં નવા 21 કાનૂની અધિકારીઓની નિમણૂક કરશે.


કેન્દ્રીય કેબીનેટ ધ્વારા વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીટીઝન ચાર્ટરબીલ જ્યુડીશીયલ એકા એકાઊંટેબીલીટી બિલ અને વ્હીસલ બ્લોઅર બિલ તરીકે ઓળખાતા પબ્લિક ઈન્ટરેસ્ટ ડિસ્કલોઝર એન્ડ પ્રોટેક્શન ટુ પર્સન મિલ્કીંગ ધ ડિસ્કલોઝર બિલને મંજૂરી અપાઈ. જયારે નેશનલ ફૂડ સિક્યોરીટી બિલ પર હજુ વધુ ચર્ચાની જરૂર હોવાથી તેનો નિર્ણય હવે પછી લેવાશે.


ઇન્ફોસીસ કંપની ભારતની મોસ્ટ વેલ્યુડ કંપની બની.તેનું સેન્સેક્સના શેરોમાં 10.25 % વેઈટેઝ જયારે રિલાયન્સનું વેઈટેઝ 10.08 %


VIDHYA ACADEMY....
PATAN....
96620 72967...
www.gkgujarat.com

Monday 26 December 2011

PORBANDAR , SASANGIR , RAJASTHAN , SARDAR VALLABHBHAI PATEL , ARASUR NI TEKRI , PALITANA , MORBI , KUTTCHH , NARAYAN SAROVAR , RAJKOT , SANKHEDA , RAJKUMAR COLLEGE....




www.gkgujarat.com

પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર

સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં

ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે ?
રાજસ્થાન

ગુજરાત કેટલા રાજ્યો સાથે જમીન સીમાથી જોડાયેલ છે ?
ત્રણ રાજ્યો ( રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર )

અમદાવાદમાં આવેલા એરપોટનું નામ જણાવો ?
'' સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોટ''

બનાસકાંઠા જીલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે
આરાસુરની ટેકરીઓ

તાપી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ?
કાકરાપાર અને ઉકાઈ બંધ

નર્મદા જીલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
ડેડિયાપાડાનું અભયારણ્ય

ગુજરાત કયા ખનીજના ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ સ્થાને છે ?
ફ્લોરસ્પાર

પાલીતાણાના જૈન દેરાં કયા ડુંગર પર આવેલા છે ?
શેત્રુંજય પર્વતપર (863 )

ગુજરાત કયા કટિબંધમાં આવેલું છે ?
ગુજરાત ઉષ્ણ કટિબંધમાં

દ્વારકા - બેટદ્વારકા કયા જીલ્લામાં આવેલા છે ?
જામનગર માં

મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
ઘડિયાળ ઉદ્યોગ માટે

કડાણા બંધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
પંચમહાલ જીલ્લામાં

બનાસકાંઠા જીલ્લામાં કયો બંધ આવેલો છે ?
દાંતીવાડા બંધ

ગુજરાતનું એકમાત્ર ગીરીમથક કયા જીલ્લામાં આવેલું છે
સાપુતારા (ડાંગ-જીલ્લો )

કચ્છમાં કયું સરોવર આવેલું છે ?
નારાયણ સરોવર

કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે ?
રાજકોટમાં

રાજકોટમાં કઈ કોલેજ આવેલી છે ?
રાજકુમાર કોલેજ

ગુજરાતમાં આવેલું સંખેડા શા માટે જાણીતું છે ?
સંખેડા - લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું છે

VIDHYA ACADEMY....
PATAN....
96620 72967.....
www.gkgujarat.com


Saturday 24 December 2011

KAVERI RIVER, DHUVARAN , SURYA MANDIR , MODHERA , MAHUVA , BHAVNAGAR , UDVADA , BANNI , FIRST RAILWAY IN GUJARAT AND GEOGRAPHY OF GUJARAT...




'ભારતની વૃદ્ધ ગંગા ' કઈ નદીને કહેવાય છે ?
કાવેરી નદીને

ધુવારણ વીજમથક કયા જીલ્લામાં આવેલું છે ?
વડોદરા જીલ્લામાં

સિધ્ધપુર કઈ નદીને કિનારે આવેલું છે ?
સરસ્વતી નદીને કિનારે

ગુજરાતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ?
1600 કિલોમીટર

સ્મશાનગૃહ માટે જોવા લાયક શહેર કયું ?
જામનગર

સૂર્યમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
મોઢેરામાં

ડુંગળીના પાક માટે જાણીતું શહેર કયું ?
મહુવા (ભાવનગર )

ઉદવાડા કયા જીલ્લામાં આવેલું છે ?
વલસાડ જીલ્લામાં

'લવિંગના તાપુ તરીકે' કયો ટાપુ ઓળખાય છે ?
ઝાંઝીબારનો ટાપુ

વલસાડમાં પારસીઓનું કયું પવિત્ર સ્થળ આવેલું છે ?
ઉદવાડા

મહેસાણામાં કયો પર્વત આવેલો છે ?
તારંગા પર્વત

ભરૂચ પાસે કયું તેલ ક્ષેત્ર આવેલું છે ?
ગાંધારનું તેલ ક્ષેત્ર

તુલસીશ્યામ અને લસુન્દ્રા એ શું છે ?
તુલસીશ્યામ અને લસુન્દ્રાએ ગરમ પાણીના ઝરા (કુંડ)છે .

કચ્છના પ્રદેશમાં કયા ઘાસના મેદાનો આવેલા છે ?
બન્નીના ઘાસના મેદાનો

ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો કયો ?
કચ્છ જીલ્લો

ગુજરાતમાં પ્રથમ રેલ્વે કયા બે સ્થળો વચ્ચે શરુ કરવામાં આવી ?
ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે

જૂનાગઢમાં આવેલો ચોરવાડનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે ?
લીલી નાઘેર નામે

'સાત નદીઓનો સંગમ ' ગુજરાતમાં કયા સ્થળે થાય છે ?
વૌઠામાં

નડિયાદને કઈ નગરી તરીકે ઓળખવામાં આવે છે ?
'સાક્ષરનગરી' તરીકે

કચ્છમાં કયું મેદાન આવેલું છે ?
કંઠીનું મેદાન  

VIDHYA ACADEMY...
PATAN...
96620 72967...
WWW.GKGUJARAT.COM        

ATIRA, JAMNAGAR, KHEDA DISTRICT, GNFC, NIFT, MEERA DATAR...



મગફળીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?
ગુજરાતમાં - સૌરાષ્ટ્ર

વૃંદાવન ફિલ્મી સ્ટુડીયો ક્યાં આવેલો છે ?
ઉમરગામમાં

( NIFT ) ફેશન ટેકનોલોજીની કોલેજ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં

શેત્રુંજી નદી પર કયો બંધ આવેલો છે ?
ખોડીયાર બંધ

જૂનાગઢમાં કયો કૂવો આવેલો છે ?
નવઘણ કૂવો

GNFC એ શું છે ?
રસાયણિક ખાતરનું કારખાનું (નર્મદા નગર )

કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
હાથબ કાચબા ઉછેર - ભાવનગરમાં

ચાંદીકામ માટે કયું સ્થળ જાણીતું છે ?
ભૂજ

ખેડા જીલ્લાનો ચરોતરનો પ્રદેશ શા માટે જાણીતો છે ?
તમાકુના પાક માટે

સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રખ્યાત ધામ ક્યાં આવેલું છે ?
ગઢડામાં

'અટીરા ' કાપડ ઉદ્યોગનું સંશોધન કરતી એકમાત્ર સંસ્થા ક્યાં આવેલી છે ?
અમદાવાદમાં

જામનગરમાં કઈ યુનિવર્સિટી આવેલી છે ?
આયુર્વેદ યુનિવર્સિટી

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં

વલસાડમાં આવેલું 'અતુલ' શાનું કારખાનું છે ?
રંગરસાયણનું

ગાંધીનગરમાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે ?
થોળ પક્ષી અભયારણ્ય

કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે ?
ઊંઝામાં

અમરકંટક સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
નર્મદા નદી

અંબાજી માતાજીનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
બનાસકાંઠા જીલ્લામાં

અમદાવાદમાં કોના દેરાઆવેલા છે ?
' હઠીસિંહના દેરા '

ઉનાવામાં કયા પીરની દરગાહ આવેલી છે ?
મીરાદાતારની દરગાહ     

VIDHYA ACADEMY....
PATAN...
96620 72967...

MUSEUMS OF GUJARAT.... SPECIALITIES OF CITIES OF GUJARAT...


Next



ગુજરાતનું સૌથી મોટું સંગ્રહસ્થાન કયું છે ?
બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી , વડોદરા

ગુજરાતનું સૌથી મોટું સરોવર ?
નળ સરોવર , ક્ષેત્રફળ (186 ચો.કી.મી.)

ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે ?
સિવિલ હોસ્પિટલ - અમદાવાદ

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જીલ્લો ?
ડાંગ જીલ્લો

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો ?
કચ્છ જીલ્લો

ગુજરાતમાં ક્યાં જીલ્લામાં સાથી વધરે વસ્તી છે ?
અમદાવાદમાં

ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધારે ગામો આવેલા છે ?
વડોદરામાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
રાજકોટમાં

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ?
જામનગર જિલ્લાને

ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?
અમદાવાદ

સુરત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
જરીકામ માટે

ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી કઈ જગ્યાએ આવેલી છે ?
ગાંધીનગરમાં

ડાકોરનું શું વખણાય છે ?
ગોટા

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ ?
અંકલેશ્વર

લોકભારતી , સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ?
ભાવનગર જીલ્લામાં

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં

લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?
વડોદરામાં (ગુજરાત )

રાજકોટમાં આવેલ વીરપુર ગામ શા માટે પ્રખ્યાત છે ?
જલારામ બાપાના મંદિર માટે

VIDHYA ACADEMY....
PATAN....
96620 72967...


      

GENERAL KNOWLEDGE OF INDIA....



સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી

ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં

ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ

નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે

કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની

ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર

અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે

કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર

SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં

ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
ત્રિપુરા રાજ્ય

મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
ગુજરાત રાજ્ય

રાજસ્થાનમાં આવેલું થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
અરવલ્લી પર્વતમાળાની

થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં

નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
ટોડા જાતિના લોકો 

  ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
બેંગલોર

ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
ઓરિસ્સા રાજ્ય

પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
ગાંધીજીનું

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
ચામુંડા માતાજીનું

ગુજરાતમાં અત્યારે કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લાઓ

ગુજરાતમાં અત્યારે કેટલા તાલુકાઓ આવેલા છે ?
225 તાલુકાઓ

Vidhya Academy....
Patan...
96620 72967....

@ Details Of Gujarat's Geography....



ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?
ચિલ્કા સરોવર

મૈસુરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે ?
વૃદાવન બાગ

મૈસુર ક્યાં આવેલું છે ?
મહારાષ્ટ્રમાં

સિકિક્મ રાજ્યની રાજધાની કઈ છે ?
ગંગટોક

ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
અમદાવાદને

જમ્મુ -કાશ્મીર રાજ્યની સરહદ કયા દેશોને મળે છે ?
ચીન અને પાકિસ્તાનને

આંદામાન -નિકોબારનું પાટનગર કયું છે ?
પોર્ટબ્લેર 

  ભારતમાં શાંત ઘાટી ( silent valley ) ક્યાં આવેલી છે ?
કેરળમાં

બ્રહ્મપુત્રા નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
તોફાની નદી તરીકે

ભુવનેશ્વરમાં કયું મંદિર આવેલું છે ?
લિંગરાજનું મંદિર

ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
અરવલ્લીની પર્વતમાળા

ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
નેશનલ હાઇવે નંબર - 8

નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
દેલ્હી -કોલકાતા

નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
દેલ્હી - અમૃતસર

ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
6 (છ) ઘોડાં છે.

ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
જમ્મુતાવી -કન્યાકુમારી સુધી

ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
રાજસ્થાન રાજ્ય

હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
પેરીયારમાં 

  ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સામાં

ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
શ્રી હરિકોટામાં

Vidhya Academy....
Patan...
96620 72967...
          

Thursday 22 December 2011

Constitution of India.... Bharat nu Bandharan...

www.gkgujarat.com

બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
26 નવેમ્બર, 1949 ના રોજ

બંધારણને બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?
2 વર્ષ , 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા .

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

બંધારણી કઈ અનુસૂચિમાં ભારતની સતાવાર ભાષાઓની યાદી આપવામાં આવી છે ?
આઠમી અનુસૂચિમાં

ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવી હતી ?
કેરલમાં

એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે છે ?
રાજ્યપાલ

મધ્યપ્રદેશની હાઇકોર્ટ ક્યાં આવેલી છે ?
જબલપુરમાં

રૂપિયા સોની નોટ પર સો રૂપિયા એમ કેટલી ભાષામાં લખાયેલું હોય છે ?
15 ભાષામાં

પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે ?
52 મો સુધારો

ક્યાં બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી કાઢી નંખાયા ?
44 મો બંધારણીય સુધારો

Vidhya Academy...
Patan...
96620 72967....
www.gkgujarat.com

Important places of Gujarat... Gujarat na aitihasik sthal...


પંચમહાલ જીલ્લાની શિવરાજપુરની ખાણમાંથી શું મળે છે ?
મેગેનીજ મળે છે
.
ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલા છે ?
જૂનાગઢમાં

ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ?
કચ્છ, મહેસાણા ,સાબરકાંઠા (હિંમતનગર - પ્રાંતિજ ) વચ્ચેથી

ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે ?
ગુજરાત યુનિવર્સિટી ,અમદાવાદ

ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ?
નર્મદા નદી પરની -સરદાર સરોવર યોજના ,નવાગામ પાસે

ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું ?
ઊંઝા (જી -મહેસાણા )

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતની વિસ્તારની (પાણીના જથ્થાની ) દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ ?
નર્મદા નદી

ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે ?
અમુલ ડેરી,આણંદ

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ?
રિલાયન્સ અને નિરમા

ગુજરાતનો સૌથી મોટો મેળો કયો ?
વૌઠાનો મેળો - કાર્તિક પૂર્ણિમા , જીલ્લો -અમદાવાદ

ગુજરાતનું મોટું વિમાની મથક અને રેલ્વે સ્ટેશન ?
વિમાની મથક - અમદાવાદ એરપોટ અને રેલ્વે સ્ટેશન -અમદાવાદ (કાલુપુર )

ગુજરાતનું વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટું શહેર ?
અમદાવાદ

ગુજરાતમાં આવેલો પહોળો પુલ ?
નેહરુ પુલ , અમદાવાદમાં સાબરમતી નદી પર , પહોળાઈ 24 મીટર

ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કયો છે ?
સરદાર સરોવર યોજના , નર્મદા નદી પર ,ઉંચાઈ -138.64 મીટર

ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે ?
પાલીતાણા (જી .ભાવનગર ), 863 જૈન મંદિરો

ગુજરાતનું ઊંચું પર્વત શિખર કયું છે ?
ગિરનાર , ઉંચાઈ -1117 મીટર

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
સાબરમતી નદી -320 કી.મી.

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલ છે ?
જામનગર જિલ્લાને ( 354કિ.મી.)

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?
સેન્ટ્રલ લાયબ્રેરી , વડોદરા

Vidhya Academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com

Objective questions of Geography of Gujarat & India..




સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી

ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં

ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ

નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે

કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની

ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર

અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે

કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર

SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં

ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
ત્રિપુરા રાજ્ય

મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
ગુજરાત રાજ્ય

થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
અરવલ્લી પર્વતમાળાની

થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં

નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
ટોડા જાતિના લોકો

ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
બેંગલોર

ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
ઓરિસ્સા રાજ્ય

પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
ગાંધીજીનું

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
ચામુંડા માતાજીનું

ગુજરાતમાં અત્યારે કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લાઓ

ગુજરાતમાં અત્યારે કેટલા તાલુકાઓ આવેલા છે ?
225 તાલુકાઓ

Vidhya Academy ,
Patan...
9662072967....
www.gkgujarat.com...

Geography of India & States...



ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?
ચિલ્કા સરોવર

મૈસુરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે ?
વૃદાવન બાગ

મૈસુર ક્યાં આવેલું છે ?
મહારાષ્ટ્રમાં

સિકિક્મ રાજ્યની રાજધાની કઈ છે ?
ગંગટોક

ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
અમદાવાદને

જમ્મુ -કાશ્મીર રાજ્યની સરહદ કયા દેશોને મળે છે ?
ચીન અને પાકિસ્તાનને

આંદામાન -નિકોબારનું પાટનગર કયું છે ?
પોર્ટબ્લેર

ભારતમાં શાંત ઘાટી ( silent valley ) ક્યાં આવેલી છે ?
કેરળમાં

બ્રહ્મપુત્રા નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
તોફાની નદી તરીકે

ભુવનેશ્વરમાં કયું મંદિર આવેલું છે ?
લિંગરાજનું મંદિર

ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
અરવલ્લીની પર્વતમાળા

ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
નેશનલ હાઇવે નંબર - 8

નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
દેલ્હી -કોલકાતા

નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
દેલ્હી - અમૃતસર

ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
6 (છ) ઘોડાં છે.

ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
જમ્મુતાવી -કન્યાકુમારી સુધી

ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
રાજસ્થાન રાજ્ય

હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
પેરીયારમાં

ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સામાં

ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
શ્રી હરિકોટામાં

Vidhya Academy...
Patan...
96620 72967....
www.gkgujarat.com

Geogaphy of Gujarat and Saurashtra...






સિરામિક ઉદ્યોગના સૌરાષ્ટ્રના કેન્દ્રોના નામ જાણવો ?
મોરબી - વાંકાનેર - શિહોર

સૌરાષ્ટ્રમાં બટન અને બ્રાસ (પિતળ) ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધારે વિકસ્યો છે ?
જામનગરમાં

ખંભાત સિવાય સૌરાષ્ટ્રના કયા શહેરમાં અકીકના પથ્થરને પ્હેલ તથા પોલીશકામનો ઉદ્યોગ વિકસ્યો છે ?
જામનગરમાં

ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ગાંધી પરિવારના કયા શેઠનો મુખ્ય ફાળો હતો ?
રણછોડલાલ ગાંધી

સૌરાષ્ટ્રના ખાંડ અને ખાંડસરી ઉદ્યોગના બે કેન્દ્રો દર્શાવો ?
કોડીનાર અને જેતપુર

રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
માથાસર (માથેરન)

ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ

ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ

સુરત કઈ નદીને કિનારે વસેલું શહેર છે ?
તાપી નદીને કિનારે

દાહોદ નજીક કયો જાણીતો ડુંગર આવેલો છે ?
રતનમાળ ડુંગર

ભાવનગરથી વલસાડ સુધીના ખંભાતના અખાતમાં કેવી જમીનો આવેલી છે ?
કાદવ -કીચડ યુક્ત

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં (ડાંગ જીલ્લો )

મોટી પકવવામાં કઈ માછલીનો ઉપયોગ થાય છે ?
' ઓઈસ્ટર ' માછલીનો

ગુજરાતમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
ગુજરાતમાં પાનખર ,કંટાળા , ભારતીના

IPCL એટલે શું ?
ઇન્ડિયન પેટ્રો -કેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ

ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કઈ નાની પર બાંધવામાં આવ્યો છે અને કેટલા મીટર ?
નર્મદા નદી પર - 138.64 મીટર

તમિલનાડુના હવાખાવાના સ્થળોના નામ જણાવો ?
કોડાઇકેનાલ અને ઊંટી

પશ્ચિમ બંગાળમાં 'કાગળ ' ઉદ્યોગ માટે પ્રસિદ્ધ કયું શહેર આવેલું છે ?
ટીટાઘર

હિમાચલ પ્રદેશમાં હવાખાવાના કયા સ્થળો આવેલા છે ?
સિમલા અને કુલુમનાલી

હીરો સાઇકલનું ઉત્પાદન કયા શહેરમાં થાય છે ?
લુધિયાણામાં

Vidhya Academy...
 Patan...
96620 72967....
www.gkgujarat.com


Wednesday 21 December 2011

General Science...



ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )

મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં

કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની

સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ

પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું

વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ

હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .

મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ

પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ

કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું

અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન

ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન

ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન

કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ

માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક

પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન

કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ

લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
એલીસીન


Vidhya Academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com


Geography of Gujarat...




ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
540 કિ.મી.

ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
સરદાર સરોવર

ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં

તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી

સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં

સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
ખેડા જીલ્લામાં

ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ સ્થાન

ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
અંકલેશ્વરમાં

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલું છે ?
ભાલપ્રદેશમાં

ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લા

ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
ગિરનારનો ડુંગર

અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
વાડીલાલ આઈસ્ક્રીમ

ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
ડીટરજન્ટ આલ્કીલેટ

પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
અણહિલવાડના નામે




Vidhya academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com

Current Affairs of 27/11/2011 to 10/12/2011


@@ CURRENT AFFAIRS OF ::-(27/11/2011 TO 10/12/2011)
વડાપ્રધાનના મતે રાજ્યો રિટેલમાં FDI નકારી શકે.

વિશ્વના ટોપ 100 ચિંતકોમાં અઝીમ પ્રેમજી , અન્ના હઝારે , અરુંધતી રોય , દીયા નારાયણ , અરવિંદ સુબ્રમણ્યમનો સમાવેશ.

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખિકા -ઇન્દિરા ગૌસ્વામીનું નિધન. આ લેખિકાને સાહિત્યમાં વિશિષ્ઠ યોગદાન માટે 2000 મો જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામાં આવ્યા.

10,509 ગ્રામપંચાયતોની 20 મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.

2 -જી સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપી કનીમોઝી , કરીમ મોરની , શરદ કુમાર ,આસિફ બલવા , રાજીવ અગ્રવાલને જામીન.

CBI એ હરેન પંડ્યા હત્યા કેસના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો.

ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન સુખરામને જામીન અને સજા સસ્પેન્ડ.

નાસાનું માનવરહિત યાન ક્યુરીયોસીટી મંગલ પર વસવાટની શોધમાં રવાના.

સ્વીટઝરલેન્ડમાં ટેનિસ ખેલાડી રોજર ફેડરરે સોમી (100) વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો.

મુંબઈના ક્રાફર્ડ માર્કેટમાં લાગેલી આગમાં 100 કરોડથી વધુનું નુકસાન.

નાટો ફાયરીંગમાં 28 પાકિસ્તાની સૈનિકોના મોત.

ભારતનો GDP વિકાસ દર જુલાઈ થી સપ્ટેમ્બર કવાર્ટરમા ઘટીને 6.9 %

ઈસરતજહા કેસની તપાસ CBI ને સોપવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ.

UN ના મતે ભારત સહિત વિશ્વમાં ભયંકર મંદી આવશે.

પંકજ અડવાણી વર્લ્ડકપ સ્કુનરની સેમી ફાઈનલમાં પ્રવેશ.

સરકાર સોશિયલ વેબસાઈટસ પર નિયત્રણ નાખશે.

12 મી પંચવર્ષિય યોજના (2012 થી 2017)માં તમામ ગરીબો માટે મફત દવાની સરકારની યોજના.
Vidhya academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com